પોતાના ઉત્પાદનને બચાવવા માટે ખેડૂતે કૂતરાને કરી દીધો વાઘનો કલર, ત્યારબાદ જે થયું તે જાણીને હેરાન થઈ જશો તમે…
ભારતમાં પોતાના ખેતરમાં ઉત્પાદન ને બચાવવા માટે એક ખેડૂતે એક એવો ઉપાય શોધી કાઢ્યો કે છેલ્લે તમે અથવા તો આપણે વિચારી ન શકે અને તેનું પરિણામ પણ કંઈક ચૂક આવે એવું મળ્યું.
વાત કંઈક એવી છે કે શ્રીકાંત ગૌડા ના રૂપમાં ઓળખવામાં આવતા ખેડૂતે કહ્યું કે તેમણે પોતાના પાલીતા કુતરા બુલબુલ ઉપર વાઘનો કલર પેઇન્ટ કરી દીધો અને ત્યાર પછી તેમને ખેતર માં બેસાડી દીધો. જેમના ચાલતા વાંદરાઓ તેમની કોફી ના ઉત્પાદનને નુકસાન ન પહોંચાડે.
તેનું પરિણામ પણ કંઈક ચોંકાવનારું આવ્યું. ગૌડા એ કહ્યું કે હું દિવસમાં બુલબુલને બે વખત ખેતરે લઈ જાઉં છું મેં તેને જોઈને કુતરાઓ ને ભાગતા જોયા છે. વાંદરાઓ અમારા બાગ માં પ્રવેશ કરતા નથી.
પહેલા તે પોતાના ખેતરની રક્ષા માટે વાઘ ના રમકડા નો વપરાશ કરતા હતા પરંતુ આ કામ વધુ દિવસ સુધી ચાલ્યો નહીં એટલા માટે તેમણે કૂતરાને જ વાઘ નો કલર કરી દીધો. તેમનો આ રીત ખરેખર સારું સાબિત થયું અને ગામના બીજા ખેડુતો પણ તેમના આ વિચારને અપનાવવા લાગ્યા જેનાથી તેમના ઉત્પાદનને નુકસાન ન થાય.